- કોરોના વાયરસે અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસ હવે ગુજરાત માં પણ આવી ચુક્યો છે.
- અમદાવાદમાં પણ ઘણા કેસો સામે આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક ખુશીના સમાચાર પણ આવ્યા છે.
- અમદાવાદમાં કોરોનાના બધા જ શંકાસ્પદ દર્દીને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સારા સમાચાર એ છે કે, અત્યાર સુધી એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી.
- અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 30થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. આવા કેસ ધ્યાનમાં લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સારવારની વધુ સુવિધા ઉભી કરવામાં આવી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News