- અલ્પેશ ઠાકોર :
- કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને એક સમયે ભાજપમાં જોડાનારા અલ્પેશ ઠાકોરને પ્રજાએ ચૂંટણીમાં ધૂળ ચટાવી ઘરેભેગો કરી દીધો હતો. પ્રજામાંથી ફેંકાઈ ગયેલા આ નેતા પેટાચૂંટણીમાં ભૂંડી રીતે હારી ગયા હતા. જો કે, એ સમયની ચૂંટણીમાં રાધનપુર ખરાબ રીતે હારી ગયા હતા.
- જો કે, એ સમયની ચૂંટણીમાં રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોરે મંડપ અને ડી.જે સાઉન્ડ સહિતની વ્યવસ્થા કરી હતી. જેને ચાર મહિનો સમય વીતી ગયા પછી મંડપ અને ડી.જેના પૈસા ચુકવ્યા નથી. આ અંગેનો મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.
- આમ એક સમયે ગરીબોના ઉધ્ધારની વાતો કરતો અલ્પેશ મંડપ અને ડી.જે.વાળાને નાણાં આપવામાં પરેશાન કરી રહ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News