APMC શાકમાર્કેટ 15મી જુલાઈ સુધી બંધ : અમદાવાદ

પોસ્ટ કેવી લાગી?

APMC

  • વૈશ્વિક મહામારી કોરોનાને પગલે પોલીસે અમદાવાદ શહેરના APMC શાકમાર્કેટને મંજૂરી ન આપતા હોલસેલ વેપારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.
  • જેના કારણે સોમવારે શહેરને રોજનું 7 થી 8 હજાર ટન શાક પૂરું પાડતી APMC શાકમાર્કેટ સંદતર બંધ રાખવી પડી હતી.
  • આ બંધના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટક બજારમાં શાકભાજીનાં ભાવ આસમાને પહોંચી ગયા હતા.
  • પોલીસે APMC ને 15 જુલાઇ સુધી બંધ રાખવાનો મૌખિક હુકમ કર્યો છે.
  • તો શહેરને શાકભાજી પૂર પાડતી એપીએમસીના વેપારીઓ માટે  વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા શાકભાજી મળતા બંધ થઈ ગયા છે. 
  • જમાલપુર APMC શાકમાર્કેટને શરૂ કરતા પહેલાં પોલીસે માત્ર 33 ટકા વેપારીઓને દુકાન ખોલવાની છૂટ આપી હતી.
  • તેમજ કર્ફ્યૂના સમયનું પાલન કરવા જણાવ્યું હતું.
  • પરંતુ માત્ર 33 ટકા વેપારીઓને દુકાન ખોલવાની છૂટ આપવાથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
  • તો અંતે વેપારીઓએ સોમવારથી હડતાળ પાડીને ન્યાય આપવા સરકારને રજૂઆત કરી હતી. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures