લાલ કિલ્લાથી બોલ્યા PM મોદીઃ 2022 સુધીમાં ભારતીય તિરંગો લઈને અંતરિક્ષમાં જશે
“વર્ષ 2022, એટલે કે આઝાદીના 75માં વર્ષે અને જો શક્ય બનશે તો તેના પહેલા જ ભારતમાતાનું કોઈ સંતાન પુત્ર કે પુત્રી અંતરિક્ષમાં જશે. તેના હાથમાં ત્રિરંગો હશે.” 72માં સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણ આપતા દેશને મોટી ખુશખબરી આપી હતી. લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા મોદીએ જાહેરાત કરી હતી કે 2022માં આઝાદીના … Read more