RBI દ્વારા બેંકોને આપવામાં આવી આ મોટી રાહત
RBI રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ બેંકોને રાહત આપતા કન્ઝર્વેટિવ કેશ બફર નિયમ લાગુ કરવાના નિર્ણયને 6 મહિના માટે સ્થગિત કર્યો છે. તમને જણાવી દઈએ કે, સીસીબી નિયમ અંતર્ગત બેંકોને 0.625 ટકાની અતિરિક્ત મૂડી અનામત રાખવી અનિવાર્ય છે. તથા કેન્દ્રીય બેંકે આ નિર્ણય કોવિડ-19 સંકટના કારણે કર્યો છે. RBI ના નોટિફિકેશન મુજબ, કોરોનાના કારણે … Read more