- હાલના સમયે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે.
- ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર સક્રીય બની છે.
- કોરોના વાયરસને લઈ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- ગુજરાતના પર્યટન સ્થળોમાં અમદાવાદમાં કાંકરિયા મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
- આ ઉપરાંત અન્ય સ્થળો પણ બંધ રાખવા મ્યુ. કમિશનરે નિર્ણય લેવાયો છે..
- વિશ્વના સૌથી ઉંચી સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલું રહેશે, પણ નર્મદામાં જંગલ સફારી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
- કોરોના વાયરસને લઈ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
- આ સમગ્ર ઘટના પરથી ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા મુખ્ય સચિવ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસ સામે સાવચેતીના રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે.
- સમગ્ર રાજ્યમાં 16 માર્ચથી લઇ 29 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો, આંગણવાળી, વગેરે બંધ રહેશે.
- જો કે, આ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News