- શું તમે જાણો છો કે કેમ હાથથી ભોજન જમવું જોઈએ ? જો તમે હાથથી ભોજન જમો તો તે તમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.
- જે લોકો નિયમિત રીતે પોતાના ભોજનની આદતને નિયંત્રિત રાખે છે, તેઓ હાથથી ભોજનને જમે છે તેઓ તુરંત જ સંતુષ્ટ થઇ જાય છે.
- સંશોધનકારકોએ જણાવ્યું છે કે જે લોકો હાથથી ભોજન કરે છે તેઓ બીજા કરતા વધુ ભોજન જમી શકે છે.હાથથી જમતી વખતે આંગળીઓ અને અંગૂઠા ભેગા થવાથી જે મુદ્રા બને છે તે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે..
- જ્યારે આપણે હાથથી જમીએ છે તો ગરમ ભોજનના કારણે જમવાની મજા પણ વધી જતી હોય છે.અને જમવાની પણ મજા આવે છે.માટે હંમેશા હાથથીજ ખાવું જોઈએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News