- રાહુલ ગાંધી : આર્થિક સુનામીની ચેતવણી આપ્યા પછી કોંગ્રેસના પૂર્વપ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતે ફક્ત કોરોના વાઇરસ સામે જ નહીં પરંતુ આર્થિક વ્યવસ્થા સામે પણ લડવાની તૈયારી કરવી પડશે.
- રાહુલ ગાંધીએ વધુમાં દેશની આર્થિક સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના અનુસંધાનમાં રોષ પ્રગટ કરતા જણાવ્યું હતું કે દેશની આર્થિક સમસ્યાનો સામનો કરવા માટે વડાપ્રધાને દેશની આર્થિક પરિસ્થતિ અંગે ગંભીર થવાની જરૃર છે.
- રાહુલે વધુમાં જણાવ્યું હતું કે મેં વારંવાર ચેતવણી આપી હોવા છતાં મારું કોઇ સાંભળતુ નથી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News