- મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે પોતે પોતાનું રાજીનામું આપતા હોવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે,મેં સવારે મારું રાજીનામું સોંપી દીધું છે.
- કાશ્મીર અંગે તેમનો વિરોધ અને પાકિસ્તાનને જાહેરમાં સમર્થન આપવા માટે ઘણા સમયથી ચર્ચામાં છે.મહાતિરે રાજીનામું આપવાનો આ નિર્ણય ગયા સપ્તાહથી ચાલી રહેલા રાજકીય યુદ્ધ બાદ લીધો છે.
- મલેશિયામાં : મહાતિર અને 72 વર્ષના અનવર વચ્ચેનો વિવાદ હવે તેનો નવો અધ્યાય છે. અનવર અને મહાતિરે UMNOના પ્રભુત્વવાળા બારિસન નેશનલ કોલિશનને સત્તામાંથી હટાવવા માટે 2018ની ચૂંટણી પહેલા એક સાથે આવવાનો નિર્ણય કર્યો હતો.
- આ સમગ્ર ઘટના પરથી ઉલ્લેખનીય છે કે, બન્ને વચ્ચે તણાવ વધી ગયો હતો
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News