- અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ ખૂબ જ વધ્યું છે. ત્યારે પ્રદૂષણનો સરેરાશ આંક 290 પર પહોંચી ગયો છે.
- સૌથી ખરાબ પ્રદૂષણ પીરાણા ખાતે 348 એક્યુઆઇ, એરપોર્ટમાં 345, રખિયાલમાં 317, બોપલમાં 315, અને ચાંદખેડામાં 306 એક્યુઆઇ રહ્યું છે. આ ઝોનમાં તો અતિખરાબ કહી શકાય તેવું હવાનું પ્રદૂષણ નોંધાયું છે.
- હવાના પ્રદૂષણને કારણે બાળકો અને વૃદ્ધોને શ્વાસની તેમ જ ફેફસાંની બીમારી થઇ શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News