Strike
- અમદાવાદ શહેરના રિક્ષાચાલકોના વિવિધ એસોસિએશન આગામી 7 જુલાઈએ હડતાળ (Strike) પર ઉતરશે.
- રિક્ષાચાલકોના એસોસિએશને રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સરકારે આત્મનિર્ભર પેકેજમાં રિક્ષાચાલકો પ્રત્યે નકારાત્મક અભિગમ દાખવ્યો છે.
- તેથી બે લાખ લોકો હડતાળ (Strike) પર ઉતરશે તેમ જણાવ્યું હતું.
- આ મામલે ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ અશોક પંજાબીએ કહ્યું હતું કે, સરકારે કોરોના મહામારીથી થયેલા નુકસાનમાં અને લૉકડાઉન દરમિયાન આર્થિક સહાય કરવાની ના પાડી હતી.
- તેમજ બેંકના નિયમ મુજબ જ લોન મળશે તેમ પણ જણાવ્યું હતું.
- આ ઉપરાંત આત્મનિર્ભર યોજના અંતર્ગત દસ્તાવેજો ભેગા કરવા ઘણા જ મુશ્કેલ છે.
- આત્મનિર્ભર યોજનાના નિયમો પણ ખૂબ કડક હોવાથી તમામ રિક્ષાચાલકોને આ સહાય મળી શકે તેમ નથી.
- Unlock 2 : દુકાનો અને રેસ્ટોરન્ટ માટે સારા સમાચાર ,જાણો વિગત
- Gujarat : રાજ્યમાં મોતની વીજળી ત્રાટકતા 7 લોકોનાં મોત થયા
- APMC શાકમાર્કેટ 15મી જુલાઈ સુધી બંધ : અમદાવાદ
- તો આ રોતે રિક્ષાચાલકોએ 7 જુલાઈ 2020ના રોજ વિરોધ દર્શાવવા માટે એક દિવસની પ્રતીક હડતાલનું હથિયાર હાથ ધર્યું છે.
- ઓટોરિક્ષા ચાલકોના અગ્રણી આગેવાન અશોક પંજાબીના હેઠળ આ સંપૂર્ણ આંદોલનની જવાબદારી કરવામાં આવશે.
- અમદાવાદના વિવિધ સાત યુનિયનો દ્વારા હડતાળ (Strike) માટે સહમતિ દર્શાવવામાં આવી છે.
- Online shopping કરનારા માટે આંખ ઉઘાડનારો કિસ્સો : સુરત
- Vadodara Mumbai Express Highway ના કામકાજ દરમિયાન થઈ એક કામદારની મોત
- pubg ગેમ એપ પર નથી થયો પ્રતિબંધ,જાણો કેમ?
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News