Teacher
- ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતીએ શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને પત્ર લખ્યો છે.
- આ પત્રમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા કરવા માટે જરૂરી નિર્ણયો લેવા માગ કરી છે.
- તેમજ સંકલન સમિતીએ જણાવ્યું છે કે, એસએસસી (ssc) ના નબળા પરિણામ માટે શિક્ષકો (Teacher) ની ખાલી જગ્યાઓ પણ જવાબદાર છે,
- તેથી 2016 થી અટકેલી ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવે.
- તથા એમ પણ જણાવ્યું કે, જો સ્કૂલોના જરૂરી શિક્ષકો (Teacher) હશે તો પરિણામ સુધારા માટે પણ મદદ થશે.
- Online franchise લેવી વેપારીને પડી ભારે, જાણો વિગત
- Ankleshwar : હાઇવે નં-48 પાસે આ કારણસર થઈ ગેસ લીકેજની ઘટના
- તેની સાથે જ સંકલન સમિતિએ પોતાની રજૂઆતમાં આશંકા દર્શાવી છે કે,
- ધો.10 ના પરિણામની અસર ધો.11માં પ્રવેશ પર પણ થશે.
- તથા સ્કૂલોમાં ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે તો ઘણી સ્કૂલોમાં વર્ગ ઘટાડો કરાશે,
- જેના પરિણામે શિક્ષકો (Teacher) ફાજલ પણ થઇ શકે છે.
- વધુમાં એમ પણ જણાવાયું છે કે, 9 થી 12માં સરેરાશ હાજરીની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે.
- તેની સાથે પ્રવાસી શિક્ષકો (Teacher) ના પગાર, હંગામી ધોરણો ધો.10 અને 12ના વર્ગ વધારાને મંજૂરી આપવામાં આવે
- આ ઉપરાંત ઉચ્ચ પગાર ધોરણ, ફિક્સેશનની જવાબદારી જિલ્લા કક્ષાએ આપવામાં આવે.
- સંકલન સમિતીએ એવી પણ માંગ કરી છે કે, અત્યારે સ્કૂલોને એસએસસી (ssc) અને એચએસસી (hsc) ના પરિણામને આધારે ગ્રાન્ટ આપવામાં આવે છે.
- તથા આવા ઘણા કારણોને લીધે સ્કૂલો ધાર્યું પરિણામ લાવી શકતી નથી.
- તેમજ પૂરતી ગ્રાન્ટના અભાવે સ્કૂલો વિકાસ કરી શકતી નથી.
- આથી જૂના નિયમો પ્રમાણે ગ્રાન્ટ ચૂકવવામાં આવે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News