15th August ની ઉજવણીને લઈને સરકારે લીધો આ મોટો નિર્ણય

પોસ્ટ કેવી લાગી?

15th August

  • વૈશ્વિક મહામારી કોરોનાની વચ્ચે આ વખતે 15મી ઓગસ્ટ (15th August) ની ઉજવણીને લઈને સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
  • કેંદ્રીય ગૃહ મંત્રાલયે દેશના રાજ્યો, જિલ્લા અને નીચેના સ્તરે 15th August ની ઉજવણી સંદર્ભે પરીપત્ર જારી કર્યો છે.
  • આ ઉજવણીમા મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તેવી સુચના આપવામાં આવી છે.
  • તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉજવણી કરી શકાય છે.
  • તો આ પરીપત્રમાં જણાવાયું છે કે, ડોક્ટર, નર્સ અને કોરોના વોરિયર્સની હાજરીમાં ધ્વજવંદન કરવું।
  • સવારે 9 વાગે મુખ્યમંત્રીએ ઉજવણી શરુ કરવી. એટલું જ નહીં, જીલ્લા અને નીચેના સ્તરે પણ 15th August ની ઉજવણી માટે નિયમો એજ રહેશે.
  • કોરોનાને મ્હાત આપનારા લોકોને પણ હાજર ઉજવણીમાં હાજર રાખવા.
  • રાજભવન એટ હોમ કાર્યક્રમ કરવા અંગે નિર્ણય લેશે.
  • જો એટ હોમ કાર્યક્રમ કરાય તો ત્યા પણ ફ્રંટ લાઇન વોરીયર્સ ને હાજર રાખવા અને સોશિયલ ડીસ્ટંસ જરુરી છે.
  • આ સાથે જ આર્મી બેંડ વગેરે રુબરુ બોલાવવાના બદલે રેકોર્ડીંગ વગાડવું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures