15th August
- વૈશ્વિક મહામારી કોરોનાની વચ્ચે આ વખતે 15મી ઓગસ્ટ (15th August) ની ઉજવણીને લઈને સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
- કેંદ્રીય ગૃહ મંત્રાલયે દેશના રાજ્યો, જિલ્લા અને નીચેના સ્તરે 15th August ની ઉજવણી સંદર્ભે પરીપત્ર જારી કર્યો છે.
- આ ઉજવણીમા મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તેવી સુચના આપવામાં આવી છે.
- તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉજવણી કરી શકાય છે.
- તો આ પરીપત્રમાં જણાવાયું છે કે, ડોક્ટર, નર્સ અને કોરોના વોરિયર્સની હાજરીમાં ધ્વજવંદન કરવું।
- આ કર્મચારીઓના પગારમાં થશે 15% નો વધારો, જાણો વિગત
- સૌરાષ્ટ્ર અને રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈ આ મહત્વપૂર્ણ નિર્ણય
- રક્ષાબંધનના દિવસે સર્જાયો ભદ્રા યોગ,જાણો રાખડી બાંધવાના શુભ મૂહર્તો
- સવારે 9 વાગે મુખ્યમંત્રીએ ઉજવણી શરુ કરવી. એટલું જ નહીં, જીલ્લા અને નીચેના સ્તરે પણ 15th August ની ઉજવણી માટે નિયમો એજ રહેશે.
- કોરોનાને મ્હાત આપનારા લોકોને પણ હાજર ઉજવણીમાં હાજર રાખવા.
- રાજભવન એટ હોમ કાર્યક્રમ કરવા અંગે નિર્ણય લેશે.
- જો એટ હોમ કાર્યક્રમ કરાય તો ત્યા પણ ફ્રંટ લાઇન વોરીયર્સ ને હાજર રાખવા અને સોશિયલ ડીસ્ટંસ જરુરી છે.
- આ સાથે જ આર્મી બેંડ વગેરે રુબરુ બોલાવવાના બદલે રેકોર્ડીંગ વગાડવું.