પાટણ : અંગદાન જાગૃતિ એક આવશ્યક પ્રવૃત્તિ વિષય પર યોજાયો સેમિનાર
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ પાટણ દ્વારા આયોજિત અંગદાન જાગૃતિ એક આવશ્યક પ્રવૃતિ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રચારક દિલીપભાઈ દેશમુખ પોતાને મળેલ નવીન જીવનને લઈને હાલમાં તેઓ લોકોને અંગદાન કરવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.આજના સમયમાં અકસ્માતોનું પ્રમાણ વધી … Read more