Ahmedabad : હવે અટલ બ્રિજ પર મુલાકાતીઓ નહીં લઈ શકે આ વસ્તુની મજા
Ahmedabad : સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજ (Atal Bridge) હવે શહેરની આગવી ઓળખ બની ગયું છે. ત્યારે આ બ્રિજના કાંચ પરથી તમે ચાલી નહીં શકો. થોડા સમય પહેલા આ બ્રિજ પરના કાંચ પર તિરાડ પડી ગઇ હતી. ત્યારે હવે રિવરફ્રન્ટ તંત્ર દ્વારા કાંચને બદલીને તેની આસપાસ સ્ટીલની દીવાલ બનાવી દેવામાં આવી છે. હવે અટલ … Read more