આ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ મૂહૂર્ત જાણો PTN News

the-best-way-to-build-a-racket-on-raksha-bandhan-india1

ભારત તહેવારોનો દેશ છે. અને તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. આ વર્ષે 26 ઓગસ્ટને ના દિવસે રક્ષાબંધનનો તહેવાર છે. આ વર્ષ સારી વાત આ છે કે રક્ષાબંધનના દિવસે ભદ્રા નથી. તેથી સવારે થી રાત સુધી બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકશે.  પણ વચ્ચે વચ્ચે થોડો સમય … Read more

10 વાતોનું ધ્યાન રાખશો તો નહીં પડે અન્ન-ધનની ખોટ

effective-vastu-tips-for-women-to-follow

રસોઈ કરતા અને જમતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય લાભની સાથે જ દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ શાસ્ત્રોમાં ભોજન સાથે જોડાયેલી અનેક વાતો જણાવવામાં આવી છે. જો તેનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય અન્નની કમી નથી થતી અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. … Read more

જો તમારા પાર્ટનરનુ નામ આ અક્ષરથી હોય તો તમે પણ છો નશીબદાર : જાણો કયા અક્ષરથી શરુ થતુ નામ…

if-your-partners-name-is-with-this-letter-then-you-are-also-a-nurse

ઘણા લોકો હજી પણ કૂવારા હશે અને ઘણા પરણિત થઈ ગયા હશે. જે લોકો પોતાના પાર્ટનર ની શોધ માં છે અને જો તમને એક કેરિંગ અને લવિંગ લાઈફ પાર્ટનર જોઈએ છે તો તે વ્યક્તિના નામની શરુઆત અંગ્રેજીના ‘M’ પરથી અથવા ગુજરાતીમાં ‘મ’ પરથી થતી હોય તેવાજ વ્યક્તિ સાથે મેરેજ કરો જેથી તમારી લાઇફ માં ખુશીઓ … Read more

તમને ખબર છે પાછળના જન્મમાં તમે શું હતા? જન્મ પછી જન્મ, તમારા ગયા જન્મ વિષે જાણો.

Do you know what were you in the backyard? Learn about your last birth, birth after birth.

આજનો વર્તમાન સમય ભલે ઘણી મોર્ડન ટેક્નોલોજી ભરેલો થઈ ગયો છે, પરંતુ તે છતાં આજના વર્તમાન મનુષ્ય નથી જાણતા કે તે પાછળના જન્મમાં શું હતા? જયારે એમની પર કોઈ મુશ્કેલી આવી જાય તો તે હંમેશા એક જ વાત વિચારે છે કે તે એના પાછલા જન્મના કર્મનું ફળ ભોગવી રહ્યા છે? જ્યોતિષ પણ એવું કહે છે … Read more

નારિયેળ સાથે જોડાયેલી 10 વિશિષ્ટ વાતો જે તમે ક્યારેય નહિ સાંભળી હોય

આપણે બધા જાણીએ છીએ કે નાળિયેર પૂજામાં મહત્વનું સ્થાન છે. કોઈ પણ દેવીની પૂજા નાળિયેર વિના અપૂર્ણ માનવામાં આવે છે. ભગવાનને નાળિયેર આપતા, પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં આવે છે અને તકોમાંના સ્વરૂપમાં નારિયેળ ખાવુંથી શારીરિક ક્ષતિ દૂર થશે. અહીં નારિયેળ સંબંધિત 10 વિશિષ્ટ વસ્તુઓ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી … Read more

આ ત્રણ રાશિના પતિ નથી માનતા પોતાની પત્નીની વાત

આ ત્રણ રાશિના પતિ નથી માનતા પોતાની પત્નીની વાત

ભારતના લોકો માટે આધુનિક લાઇફસ્ટાઇલ હોવા છતાં પણ લગ્ન જીવનની પવિત્રતા બનેલી છે. ભલે ને તે લવ મેરેજ હોય કે પછી અરેન્જ મેરેજ. કહેવાય છે કે, જ્યાં બે વાસણ હોય છે ત્યાં અવાજ તો આવે જ છે. તે જ રીતે પતિ-પત્ની વચ્ચેની તકરાર પણ સામાન્ય બાબત છે. ઘણી બધી એવી રાશિઓ હોય છે જેના દાંપત્ય … Read more

નવું ઘર ખરીદતી વખતે ધ્યાનમાં રાખો વાસ્તુશાસ્ત્રના આ નિયમો નહિ તો થશે પછતાવો.

પોતાનું ઘર ખરીદવું એ દરેક માટે એક મોટામાં મોટી ચેલેન્જ છે. કેટલીકવાર આપણને જોઇતી બધી જ સુવિધાઓ અને જરૂરિયાતો પ્રમાણે ઘર મળી જાય તો તેની કિંમત બહુ ઊંચી હોય છે. આજકાલ તો વાસ્તુશાસ્ત્રનું મહત્વ બહુ વધી ગયું છે. એટલે ઘર ખરીદતી વખતે તે વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં, એ પણ જોવામાં આવે છે. આજે … Read more

જો લાઈફમાં આવતી હોય અડચણો તો કરો આ ઉપાય લગાવો ઘોડાનો ફોટો અપાવી શકે છે સફળતા

If there are obstacles to life, then this remedy can be given to success

જો લાઈફમાં આવતી હોય અડચણો તો કરો આ ઉપાય અપાવી શકે છે સફળતા જો ઘરમાં નકારાત્મકતા હોય તો, આર્થિક કાર્યોમાં અડચણો આવી શકે છે અને અસફળતાનો સામનો કરવો પડી શકે છે. વારંવાર અડચણો આવે છે અને કામ અટકી પડે છે. ઉજ્જૈનની વાસ્તુ અને ફેંગશુઇ વિશેષક ડૉ. વિનિતા નાગરના જણાવ્યા અનુસાર ઘરમાં ઘોડાનું સ્ટેચ્યૂ રાખવાથી કાર્યોમાં … Read more

દિવસભર ખુશ રહેવા રાખો આ બાબત નું ધ્યાન , નહિ તો આખો દિવસ જશે ઉદાસ

વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે દિવસભર ખુશ રહેવા કઈ વસ્તુના દર્શન કરો જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, જો તમારા દિવસની શરૂઆત સારી રીતે થઈ હોય તો તમારો આખો દિવસ સારો જાય છે પરંતુ કંઈક ખોટું જોવા મળે તો આખો દિવસ ખરાબ જાય છે. આજે અમે તમને જણાવીશું કઈ કઈ વસ્તુ હોય છે. જેને સવારના સમયે … Read more

જો તમારા લગ્ન ન થતાં હોય તો અજમાવો આ ઉપાયો

મંગળદોષના કારણે જો વિવાહમાં વિલંબ થઇ રહ્યો હોય તો યુવક કે યુવતીના રૂમના દરવાજાનો રંગ લાલ અથવા ગુલાબી રાખવો વિવાહ યોગ્ય યુવક કે યુવતીના સમયસર લગ્ન ન ગોઠવાતાં હોય તો તેની પાછળ અનેક કારણો હોઈ શકે છે, પરંતુ  કેટલાક સરળ ઉપાયો જાણીએ જેનાથી શીઘ્ર વિવાહ ગોઠવાય. વિવાહ માટે વાસ્તુના ઉપાયો વિવાહ જીવનનો મહત્ત્વનો 16 સંસ્કારોમાંનો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures