24 થી 30 ઓગસ્ટ સુધી આ 3 રાશિના લોકો રહેશે Romantic

Romantic 24 થી 30 ઓગસ્ટ સુધી આ 3 રાશિના લોકો ખુબ જ Romantic રહેશે. આ અઠવાડિયું તમારી લવ લાઈફ માટે ખૂબ અનુકૂળ છે. તુલા પ્રેમ સંબંધો મજબૂત બનશે અને પરસ્પર પ્રેમ વધશે. આ અઠવાડિયું તમારી લવ લાઈફ માટે ખૂબ અનુકૂળ છે અને તમને જીવનમાં શાંતિ અને ખુશી મળશે. જો તમે તમારા નિર્ણયને વળગી રહેશો, તો … Read more

Marriage બાદ મહિલાઓના આ કામ કરવાથી શનિદેવ થાય છે ક્રોધિત

Marriage શનિદેવ ને ન્યાયના ભગવાન માનવામાં આવે છે. તે બધા સાથે ન્યાય કરે છે. કેટલીક વસ્તુઓ એવી છે કે જે સ્ત્રીઓ કરે તો શનિદેવ તેમનાથી ગુસ્સે થઈ જાય છે. હવે આજે અમે તમને તે વસ્તુઓ વિશે જણાવીશું. એવું કહેવામાં આવે છે કે જો મહિલાઓ આ કામ કરે છે, તો શનિદેવનો પ્રકોપ ઝડપથી તેમની પર આક્રમણ … Read more

Leadership ના તમામ ગુણો આ ત્રણ રાશિના જાતકોમાં જોવા મળે છે

Leadership દેશ અને દુનિયામાં કેટલાયે એવા લોકો છે જેને ઓળખની કોઇ જરૂરીયાત નથી રહેતી તેમના ગુણોથી તેમના વ્યક્તિત્વથી તેઓ અનોખી ઓળખ ઉભી કરે છે. આવા જાતકોનું સમાજમાં એક અલગ જ સ્થાન હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી ત્રણ રાશિઓ છે, જેમની અંદર જન્મતાની સાથે જ લીડરશીપ (Leadership) ના ગુણો હોય છે. તથા તેમનું નેતૃત્વ એવુ … Read more

Toe Ring : પગમાં વીંછિયા પહેરવાના આ અદ્ભૂત ફાયદા

Toe Ring આંગળીમાં વિછીયાં (Toe Ring) તમારા સ્વાસ્થ્યને પણ પૂરી રીતે તંદુરસ્ત રાખવામાં ખુબ જ મદદ કરે છે. બંને પગની આંગળીઓમાં વિછીયાં પહેરવાથી મહિલાનું માસિક ચક્ર પૂરી રીતે નિયમિત રહે છે. આ એક એક્યુપ્રેશરની જેમ પણ કામ કરે છે, જેનાથી નાભી સુધીની દરેક નાડીઓ અને પેશીઓ એકદમ યોગ્ય રહે છે અને યોગ્ય રીતે કાર્ય કરે … Read more

આ રાશિના લોકોના થાય છે Love marriage,પોતાના સાથીને કરે છે ખુબ પ્રેમ

Love marriage આજના સમયમાં છોકરા-છોકરી લવ મેરેજ (Love marriage) કરવાનું પસંદ કરે છે. તો કેટલીક વખત લવ મેરેજનું નામ સાંભળતા જ ઘણા લોકોના ઘરમાં લડાઇ-ઝઘડા થાય છે. પરંતુ કેટલાક લોકોના ઘરના લોકો એવા પણ હોય છે જે માની પણ જાય છે. લવ મેરેજ આજકાલ ખૂબ સામાન્ય થઇ ગયા છે. એવામાં આજે અમે તમને તે રાશિ … Read more

Shanidev : આ ત્રણ રાશિઓ પર શનિદેવ હંમેશા રહે છે મહેરબાન

Shanidev આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ શનિદેવ (Shanidev) ને ક્રુર ગ્રહ તરીકે જોવામાં આવે છે. સૂર્યપુત્રને સત્ય ખુબજ પ્રિય છે. ન્યાયના દેવતાને કોઇ વાત ખુંચે તો જરૂરથી આકરી સજા આપે છે. કહેવાય છે કે જો શનિદેવની ખરાબ નજર પડી તો સમજો મુશ્કેલીઓનો પહાડ તૂટી પડશે. શનિદેવ (Shanidev) હંમેશા જે લોકો ન્યાયપ્રિય હોય તેમને સાથ આપે છે. … Read more

સફળતા મેળવવા માટે ચાણક્ય નીતિની આ વાતોને જરૂર ધ્યાનમાં રાખો

Chanakya Niti ચાણક્ય નીતિ (Chanakya Niti) શાસ્ત્ર સફળ જીવન જીવવાના માર્ગો બતાવે છે. ચાલો આપણે જાણીએ ચાણક્ય નીતિ દ્વારા કારકિર્દી અને જીવનમાં આર્થિક રીતે મજબુત થવા સફળતા મેળવી શકવા શું કરવુ જોઇએ. ચાણક્ય નીતિ (Chanakya Niti) અનુસાર જે જગ્યાએ માન-સન્માન ન મળે. આજીવિકા નથી, ભાઈ કે બંધુ નથી રહેતા. એવી જગ્યાએ આપણે ન રહેવું જોઈએ. … Read more

આ 5 વસ્તુઓ ઘરમાં હશે તો થઈ જશો બરબાદ, પૈસા સંબંધિત થશે મુશ્કેલી

5 things માણસને ખુબજ પરિશ્રમ કર્યા પછી જ્યારે નિષ્ફળતા આવે ત્યારે નિરાશાઓ ઘેરી લે છે. કેટલીકવાર સખત મહેનત કર્યા પછી પણ તમને ઇચ્છિત પરિણામો મળતા નથી. આવી પરિસ્થિતિમાં જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હકીકતમાં, આપણી આજુબાજુની અમુક વસ્તુઓ (5 things)આપણી ઉપર અસર કરે છે. ઘરની કેટલીક વસ્તુઓ યોગ્ય સ્થાને ન હોય ત્યારે નકારાત્મક … Read more

krishna જન્માષ્ટમી પર ભૂલથી પણ ન કરશો આ કામ

12 ઓગસ્ટના રોજ કૃષ્ણ (krishna) જન્માષ્ટમીનો પાવન પર્વ છે. આ દિવસે શ્રદ્ધાળુઓ દિવસભર ઉપવાસ રાખે છે. તથા શ્રી કૃષ્ણના ભજન-કીર્તન કરે છે. આ દિવસે કૃષ્ણ (krishna) ના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ઘરે પણ ભગવાન શ્રીકૃષ્ણને શણગારવામાં આવે છે. તથા બાલગોપાલને પારણા પર ઝુલાવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ ખૂબ જ શુભ હોય છે. … Read more

Janmashtami પર રાશિ અનુસાર કરો આ ઉપાય,મનની ઈચ્છા થશે પૂર્ણ

Janmashtami આ વખતની જન્માષ્ટમી (Janmashtami) એ પ્રથમ વખત બુદ્ધાષ્ટમી અને સર્વાર્થ સિદ્ધ યોગ હોવાથી વિશેષ બની જશે. જો કે, આવો યોગ 1993માં રચાયો હતો. 27 વર્ષની લાંબી અવધી બાદ આવા યોગ ફરી રચાતા માખણચોર નંદલાલાનો જન્મદિવસ (Janmashtami) ખાસ બની જવાનો છે. જ્યોતિષીઓ કહે છે કે તુલા, મકર અને મીન રાશિના જાતકોને આ યોગનો વધુ ફાયદો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures