જન્મ મહિના પરથી જાણો તમારી Love Life નું રહસ્ય…

Love Life આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના વિશે બધું જાણવા માંગીએ છીએ. પરંતુ પ્રેમ એક એવી લાગણી છે જે કોઈ પણ સાથે વિચાર્યા વિના પ્રેમમાં પડે છે. પરંતુ જન્મ મહિનાથી જ તમે જાણી શકો છો કે તમારી લવ લાઈફ (Love Life) કેવી હશે. તમે તમારા જીવનસાથી વિશે પણ જાણી શકો છો, જેથી તમે તમારા … Read more

રક્ષાબંધનના દિવસે સર્જાયો ભદ્રા યોગ,જાણો રાખડી બાંધવાના શુભ મૂહર્તો

Rakshabandhan કોરોના કહેર વચ્ચે હવે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, અને શ્રાવણિયો શરૂ થતા જ તહેવારો અને ધાર્મિક દિવસો શરૂ થયા છે. શ્રાવણ મહિનામાં આવતો ભાઈ બહેનનો તહેવાર એટલે રક્ષાબંધન (Rakshabandhan) આગામી 3 ઓગસ્ટે આવી રહ્યો છે. આ દિવસે પવિત્ર બંધનના પ્રતિકરૂપે ઉજવણી કરવામાં આવશે. પાટણ :આજથી રિક્ષાઓમાં પ્લાસ્ટિક કે કાપડનો પડદો લગાવવો ફરજિયાત … Read more

ભગવાન શિવની પૂજા કરતા ભૂલથી પણ ના કરતા આ 5 કામો…

Lord Shiva હિન્દુ ધર્મના ગ્રંથો મુજબ શ્રાવણ મહિનો શુભ ફળની પ્રાપ્તિ માટે સારો ગણાય છે. Lord Shiva (મહાદેવ ભોળા ભગવાન) છે તે તમારી તમામ ભૂલચૂક માફ કરે છે પણ શાસ્ત્રો મુજબ ભોલે બાબાની પૂજા અર્ચના કરતી વખતે આ પાંચ વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જે એક સારા શિવભક્ત તરીકે તમને ખબર હોવી જ જોઇએ. … Read more

Shravan : 21 જુલાઈથી શરુ થતા શ્રાવણ મહિનામાં શું કરવું અને શું નહીં,જાણો

Shravan Shravan (શ્રાવણ) મહિનો અષાઢ પછી અને ભાદરવા પહેલાં આવે છે. શ્રાવણ મહિનાથી વર્ષા ઋતુની શરૂઆત થાય છે. ધર્મ પ્રમાણે હિંદુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે. તેથી શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. … Read more

20 વર્ષ બાદ સોમવતી અમાસના શુભ સંયોગ પર કરો આ કામ મળશે ઉત્તમ ફળ

20 20 વર્ષ બાદ સોમવાર અને હરિયાળી અમાસનો સંયોગ બની રહ્યો છે. આ પહેલાં 31 જુલાઈ 2000માં સોમવતી અને હરિયાળી અમાસ એક સાથે હતી. આ વર્ષે હરિયાળી અમાસના દિવસે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ ગ્રહ પોત-પોતાની રાશિઓમાં રહેશે. ગ્રહોની આ સ્થિતિનો શુભ પ્રભાવ અનેક રાશિઓ ઉપર જોવા મળશે. અષાઢમાં અમાસનો સંયોગ 16 વર્ષ બાદ … Read more

આ વારે જન્મેલા લોકોમાં હોય છે આ ખાસ 4 ગુણો, જાણો વિગત

વ્યક્તિની પ્રકૃતિ તેની જન્મ તારીખ, દિવસ અને રાશિ અનુસાર પ્રભાવિત થાય છે. તેની પસંદ અને નાપસંદ પણ ઘણી હદ સુધી જાણી શકાય છે. આજે આપણે શુક્રવારે જન્મેલા જાતકની લાક્ષણિક્તા અંગે જણાવીશુ. આ દિવસે જન્મેલ જાતક ખુબજ સમજદાર હોય છે. તથા તેમના દરેક નિર્ણયો સમજદારી પૂર્વકના હોય છે. નસીબદાર શુક્રવારે જન્મેલ જાતક ખૂબ નસીબદાર હોય છે. … Read more

સૂર્ય કરશે કાલે રાશિ પરિવર્તન, 17 ઓગસ્ટ સુધી આ રાશિઓની કિસ્મત ચમકી જશે, જાણો

16 જુલાઈએ ગ્રહોના રાજા સૂર્ય રાશિ પરિવર્તન કરીને મિથુનથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ બાદ આ ગ્રહ 17 ઓગસ્ટ સુધી આ રાશિમાં જ રહેશે. ત્યાર બાદ સૂર્ય સિંહ રાશિમાં આવી જશે. તેમજ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જે સૂર્યનો મિત્ર છે. સૂર્યના રાશિ પરિવર્તનની અસર બારેય રાશિઓ ઉપર થશે. જાણો તમામ રાશિઓ માટે સૂર્યનું આ … Read more

આ ત્રણ રાશિની યુવતીઓ નાની નાની વાતોમાં શક કર્યા કરે, જાણો

women જે સંબંઘમાં પ્રેમ વિશ્વાસ અને ઇમાનદારી હોય તો એ સંબંધ મજબૂત બને છે. પરંતુ એ જ સંબંધમાં જો શક, ઇર્ષા કે જલન થવા લાગે તે સંબંધ ગમે તેવો મજબુત કેમ નથી તેમાં તીરાડ પડવા લાગે છે. જો કે, દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે પણ તમારી રાશિનો પ્રભાવ જરૂર તમારા વર્તન પર પડે છે. … Read more

આ 5 રાશિવાળાનો 16 જુલાઇનો દિવસ રહેશે ભારે, રાખો આ ખાસ વાતોનું ધ્યાન

zodiac sign આ વખતે 16 જુલાઇ ગુરૂવારે શનિની ધીમી ગતિ અને સૂર્યનું ગોચર યૂતિ રચવા જઈ રહ્યુ છે.  જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને સત્તા અને સરકાર અપાવનાર ગ્રહ માનવામાં આવે છે. તો શનિ મકર રાશિમાં હશે અને બંને ગ્રહ એકબીજાના સાતમાં ઘરમાં રહેશે. આ બંને ગ્રહોની એક બીજા પર નજર હશે. આ સ્થિતિને જ્યોતિષશાસ્ત્રમાં સમસપ્તક યોગ કહેવામાં આવે … Read more

આ ત્રણ રાશિના જાતકો મેળવશે શ્રાવણ માસમાં ભગવાન શિવની વિશેષ કૃપા

Shravan ભગવાન શિવને સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે. તો શિવની શરણમાં આવેલા ભક્તોને ભોળાનાથ કાળના મોંથી પણ બચાવી લાવે છે. આખા વર્ષમાં એક આખો મહિનો શિવજીને સમર્પિત હોય છે. જે શ્રાવણ (Shravan) ના નામે ઓળખાય છે. સનાતન ધર્મમાં શ્રાવણનો મહિનાનું ખુબ જ ધાર્મિક મહત્વ છે. આમ તો ભગવાન શિવ પોતાના દરેક ભક્ત … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures