Gujarat: લોકડાઉન પછી પ્રથમ મોટું સુવર્ણદાન શંખલપુરમાં
Gujarat લોકડાઉન પછી મંદિરો દર્શન માટે ખોલવામાં આવ્યા બાદ (Gujarat)ગુજરાતમાં આ પ્રથમ મોટું સુવર્ણદાન છે. ગુજરાત(Gujarat)ના લોકોની શ્રદ્ધા અને આસ્થાના ઘણા કિસ્સા આપને જોયા કે સાંભળ્યા હશે એવો જ એક આસ્થાનું ઉદાહરણ સમાન કિસ્સો લોકડાઉન બાદ સામે આવ્યો છે. ગુજરાત(Gujarat)ના મહેસાણા જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ શંખલપુરમાં ભક્તોની અનોખી આસ્થા રહેલી છે. પવિત્ર યાત્રાધામ શંખલપુરમાં એક … Read more