‘નારિયળ પાણી’ અનેક બીમારીઓનું રામબાણ ઇલાજ છે.
નારિયેળ પાણી તરસ છીપાવવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને એની સાથે એની સારી વાત એ છે કે તે કુદરતી અને પૌષ્ટિકતાથી ભરપૂર છે. નારિયેળ મૂત્રાશય શોધક, પુષ્ટિકારક, રક્તશોધક હોય છે. નારિયેળ પાણીમાં વિટામિન, મિનરલ, ઇલેક્ટ્રૉલાઇટ્સ, એંઝાઇમ્સ, એમિનો એસિડ અને સાયટોકાઇન પ્રચૂર પ્રમાણમાં હોય છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે, નારિયેળ પાણી મહિલાઓનાં આરોગ્ય માટે … Read more