Pm Modi Live : પ્રચંડ જીત બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર દિલ્હી થી લાઈવ.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, “આ જીત આખા દેશની જીત છે. દેશના યુવાનો, ગરીબ, ખેડૂતોની આશાઓની જીત છે. આ ભવ્ય વિજય વડાપ્રધાન મોદીજીના પાંચ વર્ષના વિકાસ અને મજબૂત નેતૃત્વમાં જનતાના વિશ્વાસની જીત છે. હું ભાજપના કરોડો કાર્યકર્તાઓ તરફથી નરેન્દ્ર મોદીજીને હાર્દિક અભિનંદ પાઠવું છું.” લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું- ચૂંટણીમાં આ અભૂતપૂર્વ જીત અને ભાજપને આગળ વધારવા માટે નરેન્દ્રભાઈ મોદીને હાર્દિક અભિનંદન. ભાજપ અધ્યક્ષ તરીકે અમિતભાઈ શાહ અને પાર્ટીના તમામ સમર્પિત કાર્યકર્તાઓએ તે સુનિશ્ચિત કરવાનો સારો પ્રયાસ કર્યો કે ભાજપનો સંદેશ દરેક મતદાત સુધી પહોંચ્યો.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રુઝાનો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, એકવાર ફરીથી ભાજપને જીત અપાવવા માટે મોદીજીને અભિનંદન. બીજી તરફ, ભોપાલથી દિગ્વિજય સિંહ વિરૂદ્ધ આગળ ચાલી રહેલા ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, જીત નિશ્ચિત છે. અધર્મનો નાશ થશે.શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, “મેં પહેલાં જ કહ્યું હતું કે પ્રજ્ઞા આ ચૂંટણી જીતશે. તમે જ માનતા ન હતા. કોંગ્રેસે ચાર મહિનામાં પ્રદેશને પાછળ કરી દીધું. જનતા કહેતી હતી કે મામા, લોકસભા ચૂંટણીમાં બદલો લેશે. કોંગ્રેસ પાસેથી વ્યાજ સહિત બદલો લીધો છે.”

લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. રુઝાનમાં NDAએ ફરી એક વખત ઐતિહાસિક બહુમતીથી તરફ આગળ વધી રહ્યાં છે. મોદીએ ટ્વીટ કર્યુ- સૌનો સાથ+સૌનો વિકાસ+સૌનો વિશ્વાસ= વિજ્યી ભારત.

Election Results 2019 LIVE : દેશમાં કોની બનશે સરકાર, અહીં જાણો પળેપળનું અપડેટ.

23 એપ્રિલે મતદાન યોજાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ છે. હાલ ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર આગળ ચાલે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક લાખ કરતા વધુ મતથી આગળ ચાલી રહ્યા … Read more

રાહુલ ગાંધી : ‘નકલી એક્ઝિટ પોલથી નિરાશ ન થાઓ’ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો.

લોકસભા 2019 ચૂંટણીના પરિણામો પહેલા આવેલા વિવિધ એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળવાનું અનુમાન કરવાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પાર્ટી કાર્યકર્તાઓને જણાવ્યું કે તેઓ નકલી એક્ઝિટ પોલથી નિરાન ન થતા અને સતર્ક રહેજો. તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસના લોકો પોતાના પર અને પાર્ટી પર વિશ્વાસ રાખે કારણ કે તેમને મહેનત બેકાર નહીં જાય. … Read more

કોંગ્રેસ જો હારે તો EVMમાં ગોટાળો – જો જીતી જાય તો કોઈ વાંધો નથી.

આ અગાઉ પણ કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા અવારનવાર ભાજપ જ્યારે પણ ચૂંટણી જીતે છે, ત્યારે ઈવીએમ પર દોષ ઢોળતા હોય છે. આવા ઘણીવાર આક્ષેપો કર્યા છે કે ભાજપ EVM માં ગોટાળા અને સેટિંગ કરે છે. પણ આ વખતે વિપક્ષોના આક્ષેપોને લઈને ચૂંટણીપંચે પણ લોકસભાની ચૂંટણી પહેલા જ તમામ રાજકીય પક્ષોને પડકાર ફેંક્યો હતો અને … Read more

Exit Poll : આ ત્રણ રાજ્યમાં Exit Poll આવ્યા બાદ બીજેપીએ બધાને ચોંકાવ્યા.

લોકસભાની ચૂંટણીને લઇ 2019 માટે એક્ઝિટ પોલ સામે આવી ચુક્યા છે. દરેક એજન્સીએ એક્ઝિટ પોલમાં એનડીએની જીતની સંભાવના વ્યક્ત કરી છે. આ પરથી કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ રાજ્યમાં બીજેપી સારુ પ્રદર્શન કરી રહી છે જેના કારણે તે ફરીથી સરકાર બનાવી શકે છે. આ એ ત્રણ રાજ્ય છે જેની બધે ચર્ચા ચાલી રહી છે. … Read more

કેજરીવાલ : ઈન્દિરા ગાંધીની જેમ મારી પણ હત્યા કરાવી શકે છે BJP.

અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, ઈન્દિરા ગાંધીની જેમ તેમની પણ એક દિવસ હત્યા કરી દેવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી તેમની હત્યા કરાવી શકે છે. કેજરીવાલે કહ્યું કે, 70 વર્ષોમાં ક્યારેય પણ કોઈ રાજ્યના મુખ્યમંત્રી પર પાંચ વખત હુમલો નથી થયો. પંજાબમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતાં સમયે કેજરીવાલે એક ઈન્ટરવ્યુમાં આ … Read more

એમેઝોન વિરૂદ્ધ હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ, જાણો શુ છે ઘટના.

મળતી માહિતી અનુસાર એમેઝોન વિરૂદ્ધ નોઇડા પોલીસે શુક્રવારે એફઆરઆઇ નોંધવામાં આવી છે. ફરિયાદ કરનાર વિકાસ મિશ્રાનું કહેવું છે કે, એમેઝોને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. નોઇડાના સેક્ટર 58ના પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે, એમેઝોન વિરૂદ્ધ ધર્મના આધારે લોકોમાં દુશ્મની ફેલાવાના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, … Read more

પુલવામા : 6 આતંકીઓને સેનાએ ઠાર કર્યા, એક જવાન શહીદ.

સુરક્ષાદળો એક મકાનમાંથી સામાન્ય નાગરિકોને બહાર કાઢી રહ્યાં હતા ત્યારે ત્યાં છુપાયેલા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. તેમાં સેનાનો એક જવાન સંદિપ શહીદ થઇ ગયો અને નાગરિકનું મોત થયુ હતુ. જોકે, સેનાએ કાઉન્ટર એટેક કરતાં આતંકીઓને ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોંપિયામાં સેનાએ 6 આતંકીને ઠાર માર્યા હતા. ગુરુવારે સવારે થયેલી આ અથડામણમાં … Read more

પગાર જમા થયાની મિનિટો માં પૈસા થયા ગાયબ, ધ્યાન રાખવા જેવી બાબત.

દિલ્હીમાં ઠગાઈના અલગ અલગ કેસ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં આવેલ તિલકનગરમાં 88 લોકો સાથે રૂ. 19 લાખની છેતરપિંડી થયા બાદ આવા વધુ કિસ્સામ સામે આવી રહ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારના અન્ય કેસ પણ સામે આવી … Read more

કોંગ્રેસ નેતાનું પીએમ મોદી પર વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું.

congress-leader Manpreet Singh

લોકસભા ચૂંટણીમાં નેતાઓની વચ્ચે એક બીજા પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. હવે પંજાબ સરકારના મંત્રી મનપ્રીત સિંહ પણ આરોપ-પ્રત્યારોપનો સિલસિલા કુદી પડ્યા છે. તેમને પીએમ મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ છે. મીડિયા સાથે વાતચીત કરતાં મનપ્રીત સિંહે પીએમ મોદીને ‘સરકસનો સિંહ’ ગણાવ્યો છે. પંજાબ સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા મનપ્રીત સિંહે કહ્યું કે, … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures