Video – મોદી – આતંકીઓએ મોટી ભૂલ કરી જેની કિંમત ચૂકવવી પડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામાં આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપતા પાડોશી પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આતંકવાદીઓએ મોટી ભૂલ કરી છે અને તેમને જડબાતોડ જવાબ મળશે

તેમણે કહ્યું, “આ હુમલાને કારણે દેશમાં આક્રોશ છે. લોકોનું લોહી ઉકળી રહ્યુ છે એ હું સમજી શકું છું. આ દેશની અપેક્ષા કંઈક કરી છૂટવાની છે. આ ભાવ સ્વાભાવિક છે. સુરક્ષા દળોને છૂટો દૌર આપી દેવામાં આવ્યો છે. અમને આપણા જવાનોના શૌર્ય, બહાદૂરી પર પૂર્ણ વિશ્વાસ છે. મને પૂરો વિશ્વાસ છે કે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા લોકો સાચી જાણકારી આપણી એજન્સીઓને પહોંચાડશે જેનાથી આતંકવાદીને કચડી નાખવા માટે અમારી લડાઈ વધુ તેજ થઈ શકે.”

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS

J&K આતંકી હુમલામાં 20 જવાન શહીદ, PM MODI Tweet- આખું રાષ્ટ્ર બહાદુર શહીદના પરિવારો સાથે ખભે થી ખભો મિલી ઉભું છે, બલિદાન નિરર્થક નહીં જાય.

2016માં જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતેના સૈન્ય કેમ્પ પર થયેલા હુમલા બાદનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. ઉરી હુમલામાં સેનાના 19 જવાનો શહીદ થયા હતાં.  Attack on CRPF personnel in Pulwama is despicable. I strongly condemn this dastardly attack. The sacrifices of our brave security personnel shall not go in vain. The entire nation stands … Read more

J&K મોટો આતંકી હુમલો, IED બ્લાસ્ટમાં CRPFના અંદાજીત 20 જવાનો શહીદ.

2016માં જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતેના સૈન્ય કેમ્પ પર થયેલા હુમલા બાદનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. ઉરી હુમલામાં સેનાના 19 જવાનો શહીદ થયા હતાં.  જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એક વાર સેનાને ટાર્ગેટ કરી છે. પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરામાં સેનાના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને હુમલો કર્યો છે. આ દરમિયાન સેના પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. … Read more

રાહુલ ગાંધી – મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું રાષ્ટ્ર બચાવો, લોકતંત્ર બચાવો.

નરેન્દ્ર મોદી – સમગ્ર વિશ્વમાં ખુલ્લેલ બેંક એકાઉન્ટ્સમાંથી અડધા ભાગના એકાઉન્ટ્સ મોદી સરકારમાં જ ખુલ્યા.

મોદીએ જણાવ્યું આ બજેટ નવા ભારત અને દરેક ભારતીઓ માટે છે. જુવો વીડિઓ.

મોદી સરકારની મોટી ઘોસણા, હવે 5 લાખ સુધીની આવક પર નહીં ભરવો પડે ટેક્સ.

કેન્દ્ર સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ બજેટ સરકારે 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપી છે. મોદી સરકારના કાર્યકાળનું આજે છેલ્લું બજેટ  રજૂ કરતા પીયૂષ ગોયેલે ઇન્કમ ટેક્સમાં 5 લાખ સુધીની છૂટછાટની જાહેરાત કરી છે. હવે 5 લાખ સુધીની આવકમાં કોઇ ટેક્સ આપવો નહીં પડે. દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરવાથી સાડા છ લાખ રૂપિયા … Read more

હું દરેક ભારતીય માટે જે કરી શકું તે કરીશ: વડા પ્રધાન મોદી.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures