Rajkot: પ્રખ્યાત ચૌહાણ સાઉન્ડનાં માલિકનાં દીકરા એ કરી આત્મહત્યા
Rajkot રાજકોટ(Rajkot)ના મોચીબજાર મેઈન રોડ પર આવેલ પ્રખ્યાત ચૌહાણ સાઉન્ડવાળાના માલિક નીતનભાઈ ચૌહાણના એક ના એક પુત્રએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. રાજકોટ(Rajkot)ના નીતનભાઈ ચૌહાણના પુત્ર 24 વર્ષીય નિશિત નીતનભાઈ ચૌહાણે કરી આત્મહત્યા રવિવારે સાંજે પોતાના ઘરે જ દૂપટ્ટા વડે ગળાફાંસો ખાઈ નિશિતે પોતાનો જીવ ગુમાવ્યો હતો. રવિવારે પરિવારજનો બહાર ગયા હતા ત્યારે નિશીત … Read more