(Gujarat) ગુજરાતના નવસારીના ખેરગામ તાલુકામાં ત્રણ પિતરાઈ ભાઈઓ દુષ્કર્મ કરી ને કાયદાના સંઘર્ષ માં આવી ગયા છે.
(Gujarat) ગુજરાતના નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં બળાત્કાર ની પોલીસ ફરિયાદ નોંધવા પામી છે.
આ સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો કે 12 વર્ષીય બાળકી નો માસિકધર્મ ન આવતા વલસાડ સિવિલ માં દાખલ કરવી પડી હતી.
- આ પણ વાંચો : પેટા ચૂંટણી માટે રાજ્ય સરકારે બહાર પાડી ગાઈડલાઈન.
- આ પણ વાંચો : જાણો રૂપાણી સરકારે નવરાત્રિ અંગે લીધો શું મોટો નિર્ણય ?
જ્યા માતા પિતાએ પૂછપરછ કરતા નજીકના પિતરાઈ ભાઈઓએ ગેગરેપ કર્યાનો તથ્ય બહાર પડતા પગ નીચે થી જમીન સરકી ગયાનો એહસાસ થયો હતો ગેગરેપ કરનાર 3 ઈસમો કાયદાના સંઘર્ષ આવી ગયા છે જોકે નાની ઉંમરે આવું શૂળ ચઢે તે સમાજ માટે અને પરિવાર માટે ઘાતક પુરવાર થઈ રહ્યું છે
બાળકી ના ઘરમાં ઘુસી ને એક પછી એક ઈસમ બાળકીને પીખી નાખતા હતા અને કોઈ કૃત્ય ના કર્યું હોય એવું રોજીંદુ જીવન ગુજરવાનું ચાલુ કરી દીધું હતું પરંતુ બાળકી ને ગર્ભ રહી જતા તમામ પિતરાઈ ભાઈ કૃત્ય બહાર આવ્યું છે જોકે તમામ લોકો કાયદાના સંઘર્ષમાં આવતા હોય ત્યારે શુ કહેવું અને શું ના કહેવું એ સમજ ની બહાર ની વાત છે પણ પારકા કરતા પોતાના વાર કરી ને નારકાગાર તરફ ધકેલી દે એ ચોક્કસ છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.