Junagadh: ખોદકામ દરમિયાન 200 કિલો વજનની મૂર્તિ મળી આવી.

પોસ્ટ કેવી લાગી?

Junagadh

  • ગુજરાતના જૂનાગઢ (Junagadh)જિલ્લામાં ખોદકામ દરમિયાન 200 કિલો વજનની મૂર્તિ મળી આવી છે.
  • જૂનાગઢ (Junagadh) જિલ્લાના માળીયા હાટીનામાંથી પૌરાણિક મૂર્તિ મળી આવી છે.
  • માળીયા હાટીનામાં બુધેચા ગામની નદીમાં ખોદકામનું કામકાજ ચાલતું હતું।
  • આ ખોદકામ દરમિયાન બે મૂર્તિઓ મળી આવી છે.
  • આ મૂર્તિઓ અતિ પ્રાચીન હોય તેવી દેખાય છે.
  • તેમજ આ મૂર્તિઓનું વજન 200 કિલો છે.
  • શિવ દરબાર અને માતાજીની બે મુર્તી મળી આવી છે.
  • મામલતદારે સ્થળ રોજકામ કરી મૂર્તિને ટ્રેઝરી કચેરીના સ્ટોર રૂમ રાખી દેવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures