બનાસકાંઠા : જન્મ દિવસ પ્રસંગે ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો – બાળકનો શ્વાસ રૂંઘાતા મોત
દિલીપસિંહ રાજપૂત, Banaskantha : દિયોદર માં સોમવારે સાંજે એક દુઃખદ ઘટના નો બનાવ સામે આવ્યો છે જેમાં એક તરફ મોટા પપ્પાના દીકરા અને પોતાના કુટુંબી ભાઈ ના જન્મ દિવસ નિમિતે ઘરમાં ભવ્ય ઉજવણી નો પ્રસંગ ની તૈયારી થઈ રહી હતી ત્યારે એકાએક ઘરના લાડકવાયા દોઢ વર્ષના બાળકના મુત્યુના સમાચાર મળતાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો … Read more