જાણો સ્મૃતિ ઈરાનીએ 14 કિમી ખુલ્લા પગે ચાલીને સિદ્ધિ વિનાયકના દર્શન કરીને શું કહ્યું?
સ્મૃતિ ઈરાનીએ સોમવાર મોડી રાત્રે પોતાના ઘરેથી 14 કિમી સુધી ચાલીને મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યાં હતાં. આ સમય દરમિયાન સ્મૃતિની સાથે તેની મિત્ર તથા ફિલ્મ પ્રોડ્યૂસર એકતા કપૂર પણ હતી. સ્મૃતિ ઈરાનીએ હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં હરાવ્યા છે. એકતા કપૂરે બંનેની તસવીર ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. … Read more