Parth Samthan
સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર પાર્થ સમથાન (Parth Samthan) સંજય ભણશાલીની ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવવાનો છે. રિપોર્ટના અનુસાર, પાર્થને ભણશાલીની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ સાથે એક મહત્વપૂર્ણ ભૂમિકા માટે લેવામાં આવ્યો છે.
આ પણ જુઓ : Sonu Sood એ બાળકની બ્રેઇન ટયુમર સર્જરીમાં આર્થિક મદદ કરી
પાર્થ સમથન ટેલવિઝનજગતની લોકપ્રિય સીરિયલ કસૌટી જિંદગી કી છોડી દેવાનો નિર્ણય કર્યો છે. તેવા સમાચાર મળ્યા હતા જેમાં તેનું કારણ તે પોતાના સ્વાસ્થય અને અન્ય પરિયોજના પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છે છે.
આ પણ જુઓ : Kangana Ranaut એ બાળ ઠાકરેનો VIDEO શેર કરી સોનિયા ગાંધીને પૂછ્યો સવાલ
એક સૂત્રે પોર્ટલને જણાવ્યું હતું કે, પાર્થએ સંજય લીલા ભણસાલીની ગંગુબાઇ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ સાથે કામ કરવાનો પોતાનો પહેલો બોલીવૂડ પ્રોજેક્ટ સાઇન કર્યો છે. પાર્થને ફિલ્મમાં ડેબ્યુ માટે ટોચનું બેનર મળવાથી તે ઉત્સાહિત છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.