પાટણ : અંત્યોદય તથા BPL કાર્ડધારકોને ઓગષ્ટમાં મળશે આ લાભ

પોસ્ટ કેવી લાગી?

BPL

  • અંત્યોદય અને બી.પી.એલ (BPL) કાર્ડધારકોને રૂ.૫૦ લેખે કાર્ડ દીઠ એક લીટર કપાસીયા તેલનું વિતરણ કરાશે
  • પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ખાતેથી ઓગષ્ટ-૨૦૨૦ માસમાં કરવામાં આવનાર તેલ વિતરણનો જિલ્લાના ૧.૦૮ લાખ કાર્ડધારકોને મળશે લાભ
  • આગામી ઓગષ્ટ માસમાં આવનારા તહેવારોને ધ્યાને લઈ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કપાસીયા રીફાઈન્ડ તેલનું વિતરણ કરવામાં આવશે.
  • પાટણ જિલ્લામાં તા.૧૬ જુલાઈ ૨૦૨૦ની સ્થિતીએ નોંધાયેલા અંત્યોદય તથા બી.પી.એલ (BPL) કાર્ડધારકોને કાર્ડ દીઠ એક લીટર કપાસીયા તેલ રૂ.૫૦/-ના ભાવથી આપવામાં આવશે.
  • ઓગષ્ટ માસ દરમ્યાન પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર એટલે કે વાજબી ભાવની દુકાન પરથી કરવામાં આવનાર તેલ વિતરણનો ૨૩,૨૪૦ અંત્યોદય કાર્ડ
  • તથા ૮૫,૬૧૫ બી.પી.એલ. (BPL) કાર્ડ મળી કુલ ૧,૦૮,૮૫૫ જેટલા કાર્ડધારક પરિવારોને લાભ મળશે.
  • આ માટે સબંધિત મામલતદારશ્રીઓ દ્વારા તાલુકાવાર જથ્થો પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારના દુકાનદારોને ફાળવી આપવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે, અંત્યોદય તથા બી.પી.એલ કાર્ડધારકોને કાર્ડ દીઠ છૂટક એક લીટરના પાઉચ પ્રમાણે કપાસીયા તેલનું વિતરણ કરવામાં આવશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures