શ્રી બાલાજી ગ્રુપ અને હિન્દૂ સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા આજથી ર૦દિવસ પહેલા અિસ્થ બેંક ની રચના કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધી કુલ ૩૪ મૃતાત્માઓની અિસ્થઓ, અિસ્થ બેંકમાં જમા થઈ હતી.

જેની તારીખ ર૯-૬-ર૧ ને મંગળવાર ના રોજ હિન્દૂ-શાસ્ત્રોક્ત વિધિથી ગૌકારણેશ્વર કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં ચિરાગભાઈ સામવેદી દ્વારા સમગ્ર અિસ્થ આે ની પૂજાવિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર સેવા ચિરાગ સામવેદી દ્વારા નિશુલ્ક આપી હતી.

વિધિ કર્યા બાદ શ્રી બાલાજી ગ્રુપના સભ્યો દ્વારા તારીખ ૧-૭-ર૧ .ગુરુવાર ના રોજ પાટણ થી હરિદ્વાર મુકામેં લઈ જઇ ત્યાં પણ હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજાવિધિ દ્વારા તમામ મૃતાત્મા આેના મોક્ષથેઅિસ્થ વિસર્જન કરવામાં આવવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024