રાધનપુર : દેવ ગામે શહીદ જવાનની યાદમાં બનાવવામાં આવ્યું પક્ષીઘર

પોસ્ટ કેવી લાગી?

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવ ગામ ખાતે ચૌધરી સ્વ. રામસી ભાઈ ભારતીય ફોજની અંદર નોકરી કરતા હતા ટૂંકી બીમારી બાદ અવસાન થતાં તેમની યાદગીરી ને લઈને ગ્રામજનો અને પરિવાર દ્વારા પક્ષી ઘર દેવ ગામ ખાતે બનાવવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવ ગામના વતની ભારતીય ફોજદારી અંદર નોકરી કરતા હતા દેશની રક્ષા કાજે અચાનક નાની એવી બીમારી આવતા ફરજ બજાવતા બજાવતા તેમનું અવસાન થયું હતું તેને લઈને દેવ ગામના લોકો દ્વારા પક્ષી ઘર બનાવવામાં આવ્યું હતું.

તેમની યાદગાર રૂપે આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં રમેશભાઈ ભરવાડ સહિતના ગામ લોકોની ઉપસ્થિતિની અંદર રાધનપુર તાલુકાના દેવ ગામ ખાતે શહીદના માનની અંદર પક્ષી ઘર બનાવવામાં આવ્યું હતું જવાન ને યાદ કરી ભારત માતાના નારા લગાવી બે મિનીટનું મૌન પાળી જવાનને શ્રદ્ઘાંજલિ પણ પાઠવવામાં આવી હતી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures