શક્તિપીઠ બહુચરાજી માં ઘટસ્થાપન વિધિ યોજાઈ : ગુજરાતના ખુણેખૂણે થી માઇ ભક્તો દર્શન માટે ઉમટ્યા, જુઓ વીડિયો
Mahesana Bahuchraji : મહેસાણા બેચરાજીમાં માં બહુચર માતાજીના મંદિરે આજ થી પવીત્ર ચૈત્રી ઉત્સવનો શુભારંભ થયો છે. બહુચરાજી મંદિરે ચૈત્રી ઉત્સવનું ધાર્મિક ખૂબ મહત્વ હોય છે. શક્તિપીઠ બહુચરાજી માં ભાવિક ભક્તો ની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ (Ghatasthapana vidhi) યોજાઈ હતી. આજે બહુચરાજી મંદિરે ગુજરાતના ખુણેખૂણે થી માઇ ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. જ્યાં … Read more