આંજણા ચૌધરી સમાજ દ્વારા કરાઈ અનોખી પહેલ, ધાનેરા ખાતે યોજાયેલી બેઠકમાં સમાજ સુધારા માટે લેવાયા 21 મહત્વના નિર્ણયો.
દિલીપસિંહ રાજપુત બનાસકાંઠા : ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ રવિવારે કોલેજ કેપ્સમાં ભેગા મળી સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા હતા. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા. દાઢી રાખનારને 51 … Read more