અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર યુવકને માર મારતા, સારવાર બાદ મોત.
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરના 12 નંબરના પ્લેટફોર્મ પર એક યુવકને માર મારવાની ઘટના સામે આવી છે. ગોમતીપુરમાં રહેતા રામશકલ કહાર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેમને ચાર બાળકો છે. તેમાંથી પ્રદીપ નામના પુત્રને થોડા દિવસ પહેલા કોઈએ માર માર્યો હોવાની જાણ થતા જ તેઓ પ્રદીપને સારવાર માટે લઈ ગયા હતા. ત્યારબાદ સારવાર કરી તેને … Read more