અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર યુવકને માર મારતા, સારવાર બાદ મોત.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરના 12 નંબરના પ્લેટફોર્મ પર એક યુવકને માર મારવાની ઘટના સામે આવી છે. ગોમતીપુરમાં રહેતા રામશકલ કહાર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેમને ચાર બાળકો છે. તેમાંથી પ્રદીપ નામના પુત્રને થોડા દિવસ પહેલા કોઈએ માર માર્યો હોવાની જાણ થતા જ તેઓ પ્રદીપને સારવાર માટે લઈ ગયા હતા. ત્યારબાદ સારવાર કરી તેને … Read more

અમદાવાદ : લોકડાઉનમાં છૂટછાટ મળતા જ ગુનેગારોનો ત્રાસ શરુ.

પ્રતિકાત્ક તસવીર

લોકડાઉનના કારણે શહેરોમાં ગુનાઓની બાબતમાં શાંતિ જોવા મળી હતી.પરંતુ હવે લોકડાઉનમાં છૂટછાટ મળતા જ ગુનેગારોનો ત્રાસ શરુ થઇ ગયો છે. શહેરના કોટડા વિસ્તરમા એક યુવકની હત્યાનો બનાવ બન્યો ત્યારબાદ ત્યાં એક વેપારીના વાહનમાંથી ત્રણેક લાખની ચોરી કરી ગુનેગાર ફરાર થઈ ગયા હતા. ઓઢવમાં રહેતા વિજયભાઈ નાડીયા રખિયાળમાં આવેલી એક કંપનીમાં છ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે ફરજ … Read more

અમદાવાદ : ચા-પાણી કરાવવાના બહાને યુવકનું અપહરણ.

અમદાવાદના એસજી હાઇવે પર આવેલી રમાડા હોટલ પાસેથી એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. અપહરણ કરનારે રૂપિયાની લેવડ-દેવડ માટે બોલાવી ચા-પાણી કરવાના બહાને લઈ જઈ અપહરણ કર્યું હતું. ઘટનાને મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વટવામાં રહેતા મિતેશભાઈ ભાવસાર આઇટી મેનેજર તરીકે જોધપુર ચાર રસ્તા પાસે નોકરી કરતા હતા.પરંતુ … Read more

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય પછી પણ સવારથી આ 5 બ્રિજ હજુ પણ બંધ દેખાયા.

અમદાવાદમાં કોરોના વાયરસના કહેર બાદ હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું હતું જેથી શહેર ને જોડાતા બધા બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બધા બ્રિજ ખોલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં આજે શહેરના 5 બ્રિજ હાજી પણ … Read more

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અંતિમસંસ્કાર બાદ જાણ કરાઇ કે દર્દીની તબિયત સારી છે.

નિકોલ વિસ્તારમાં રહેતા એક દર્દી દેવરામભાઇ ભીસીકરને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા 28મી તારીખે સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ બીજા દિવસે બપોરે તેમના મૃત્યુંના સમાચાર આવે છે અને તે જ દિવસે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે. બીજા દિવસે સવારે ફરીથી ફોન આવે છે કે, દર્દીની તબિયત સારી થઇ હોવાથી તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં … Read more

અમદાવાદથી ફ્લાઇટમાં ગુવાહાટી ગયેલા બે પેસેન્જરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ.

ફાઈલ તસ્વીર

25 મેના રોજ અમદાવાદથી સ્પાઇસ જેટની ફ્લાઈટમાં દિલ્હી થઈ ગુવાહાટી જનારા બે પેસેન્જરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આ બંને મુસાફરોની સાથેસાથે પાઇલટ અને ક્રૂ મેમ્બર્સને પણ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. એરલાઈન્સના અધિકારીએ તરફથીજાણવા મળ્યું છે કે, આ બન્ને પેસેન્જરોએ અમદાવાદથી ફ્લાઇટ એસજી-8194માં દિલ્હી સુધી અને ત્યાંથી એસજી-8152માં ગુવાહાટી સુધી મુસાફરી કરી હતી. ફ્લાઈટ … Read more

અમદાવાદમાં ચલાવાયો ધનવન્તરી રથ, જેમાં ડૉકટર, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ જેવી સેવાઓ છે ઉપલબ્ધ.

અમદાવાદ મ્યુનિસિપલ વિસ્તારોમાં કોરોના મહામારીને નાથવા માટે ગુજરાત સરકારે ધનવન્તરી રથની શરૂઆત કરી છે. આ દરેક રથમાં ડૉકટર, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટની સેવાઓ ઉપલબ્ધ હોય છે. ધનવન્તરી રથને અમદાવાદ શહેરના 14 કન્ટેઇન્ટમેન્ટ વોર્ડમાં ચલાવવામાં આવ્યા. પ્રથમ તબકકામાં 50 ધનવન્તરી રથ દરેક સ્થળે બે કલાક એમ એક રથ દ્વારા રોજના ચાર સ્થળ કવર કરવામાં આવશે. આ રથ … Read more

જાણો અમદાવાદમાં કોરોનાએ આટલા પોલીસોનો લીધો ભોગ ? જાણો ચોંકાવનારી વિગત.

ફાઈલ તસ્વીર

શહેરોમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે કોરોના સામે જંગ લડનારા યોદ્ધાઓ પણ મોટી સંખ્યામાં કોરોનાનો શિકાર બની રહ્યા છે. અમદાવાદમાં ૩૬૧ જેટલા પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે.તેમાં ચાર પોલીસકર્મીઓના મોત નિપજ્યા છે . હાલ, ૮૮ પોલીસકર્મીઓ ને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ પણ વાંચો : રાહુલ ગાંધી : કોરોના … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures