નીતિશ કુમારની દલિત-જનજાતિને લઇ મોટી જાહેરાત

Nitish Kumar

Nitish Kumar બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે એવી જાહેરાત કરી હતી કે દલિત કે જનજાતિની કોઇ વ્યક્તિની હત્યા થશે તો એના વારસદારને અમે સરકારી નોકરી આપીશું. પોતે કરેલા વાયદાના અમલ માટે નીતિશ કુમારે પોતાના સરકારી અધિકારીઓને તાકીદ કરી હતી કે કાયદામાં જરૂરી ફેરફાર કરો અથવા કોઇ નવો કાયદો ઘડી કાઢો. આ પણ જુઓ : પાંચ … Read more

CRPF જવાને દારૂના નશામાં અંધાધૂંધ ફાયરિંગ કરતા બાળકને વાગી ગોળી

CRPF

CRPF બિહાર (Bihar)ના બેગૂસરાયમાં જમીનના વિવાદને લઈ અંધાધૂંધ ફાયરિંગ કરવાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં 6 વર્ષીય બાળકને ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થયો છે. જેથી તેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એટલું જ નહિ ફાયરિંગનો આરોપ સીઆરપીએફ (CRPF)ના જવાન પંકજ સિંહ પર લગાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પંકજે દારૂના … Read more

6 September સુધી આ રાજ્યમાં વધારવામાં આવ્યું લોકડાઉન

6 September બિહારમાં ચાલી રહેલા કોરોના સંકટની વચ્ચે સરકારે 6 સપ્ટેમ્બર (6 September) સુધી લૉકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સોમવારે બિહાર સરકારના ક્રાઇસિસ ગ્રુપ મેનેજમેન્ટ કમિટીની મીટિંગ બાદ આ નિર્ણય લેવાયો. રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લૉકડાઉન લાગુ રહેશે. તથા આ વખતે પણ ધાર્મિક સ્થળો બંધ રહેશે. આ પહેલા 16 ઑગષ્ટ સુધી લોકડાઉનનો સમય વધારવામાં … Read more

flood : બિહારમાં 77 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત, સેંકડો ગામડાં તારાજ

Flood

flood ચોમાસામાં હાલ અમુક રાજ્યોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પૂર (flood)થી લોકો ઘર વગરના થઇ ગયા છે. દેશના પાટનગર નવી દિલ્હી સહિત ઉત્તર ભારતનાં પાંચ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે.ફક્ત બિહારમાં 77 લાખ લોકો પૂર (flood)થી અસરગ્રસ્ત થયા હતા અને સેંકડો ગામડાં તારાજ થયાં હતાં. ઉપરાંત રાષ્ટ્રીય હવામાન વિભાગે આગાહી … Read more

Lockdown in Bihar :16 થી 31 જુલાઈ સુધી બિહારમાં સંપૂર્ણ લૉકડાઉન

Lockdown in Bihar બિહારમાં કોરોનાની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને નીતીશ સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે સંપૂર્ણ પ્રદેશમાં ફરીથી 15 દિવસના પૂર્ણ લૉકડાઉન (Lockdown in Bihar) ની જાહેરાત કરી છે. આ વખતે સંપૂર્ણ લૉકડાઉનનો સમયગાળો 16 થી 31 જુલાઈ સુધી હશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ તેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે,  મ્યુનિસિપલ … Read more

Terrorist : આતંકવાદી ઘૂસણખોરીના ભયને કારણે આ રાજ્યમાં હાઈએલર્ટ કર્યું જાહેર

Terrorist આતંકવાદી (Terrorist) ઘૂસણખોરીના ભયને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ બ્રાંચે બિહાર રાજ્યના તમામ જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર તાલિબાન અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી (Terrorist) નેપાળ બોર્ડરથી બિહારમાં પ્રવેશ કરી શકે છે. મળતી માહિતી મુજબ ISI એ 5-6 આતંકવાદીઓ મોકલવાની યોજના બનાવી છે. તેમજ આ આતંકવાદીઓને પાકિસ્તાની સેના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures