PATAN : ડો બાબા સાહેબ આંબેડકરના ૬૬ માં મહાપરિનિવૉણ દિનની ઉજવણી કરવામાં આવી
સૌ પ્રથમવાર એસ એસ ડી દ્વારા પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું.. ભારતના બંધારણના શિલ્પી, મહામાનવ ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ૬૬ માં મહા પરિનિર્વાણ દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં તા. ૬ઠ્ઠી ડિસેમ્બર સોમવાર ના રોજ પાટણ ખાતે વિવિધ રાજકીય પક્ષો સહિત વિવિધ સંસ્થા, મંડળો અને વ્યક્તિઓ દ્વારા ભારતરત્ન ડૉ. આંબેડકરની બગવાડા દરવાજા સ્થિત પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ … Read more