PM Swanidhi Yojana દ્વારા રેકડી-લારીવાળાને મળશે 10 હજાર રૂપિયાની મદદ,જાણો વિગત
PM Swanidhi Yojana લોકડાઉનના કારણે જે લોકોને સૌથી મોટી આર્થિક મુશ્કેલીઓ પડી રહી હોય તો તે આ રસ્તા પર ઠેલો અને લારી લગાવનાર વ્યક્તિઓ છે. તો રસ્તા પર રેકડી અને લારી લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા અનેક લોકોને સરકારની લોન સ્કીમ (Govt Started Loan Scheme For Street Vendors) શરૂ થતા મોટી સહાય થશે. આ સ્કીમનું નામ … Read more