Ahmedabad : 7 મહિલા સહિત 10 દોષિત, 2009 માં થયેલા લઠ્ઠાકાંડ કેસ.
અમદાવાદ શહેરમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત નિપજ્યા હતા અને 35 જણાને અસર થઇ હતી. વર્ષ 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડે સમગ્ર અમદાવાદમાં હાહાકાર મચાવી દીધો હતો. કાગડાપીઠ વિસ્તારમાં વર્ષ 2009માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત નિપજ્યા હતા અને 35 જણાને અસર થઇ હતી. જેમાં પોલીસે 24 આરોપીઓ સામે મુકેલા કેસની દલીલો પુરી થતાં … Read more