પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો.

ફાઇલ તસવીર

સમગ્ર ગુજરાતમાં ગરમીના કારણે હેરાન છે ત્યારે છેલ્લા બે દિવસથી ભારે પવન જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી. ગુજરાત આખું ગરમીના કારણે હેરાન છે ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો. વાદળછાયું વાતાવરણ જોવા … Read more

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસુતા મહિલાને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું.

ફાઇલ તસવીર

કોરોનાનો કહેર સમગ્ર ગુજરતમાં જોવા મળી રહ્યો છે એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસુતા મહિલાને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું હતું। પ્રસુતા મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલમાં લઇ જાંબમાં આવી હતી. આજે વહેલી સવારે પ્રસુતા મહિલાની પ્રસુતિ કરવામાં આવી હતી. આ બાબતની સર્વે માહિતી સુરેન્દ્રનગર કલેક્ટરે ટ્વિટ કરીને આપી હતી. Male baby weighing 3.110 … Read more

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ચાર દર્દીઓ જીત્યા કોરોના સામે જંગ.

ફાઇલ તસવીર

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધતું હોય તેમ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર દર્દીઓ જીત્યા કોરોના સામે જંગ. આ ચાર દર્દીઓને 9 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધતાં હવે એક્ટિવ કેસો ઝડપથી ઘટી રહ્યા હોવાનું સામે આવ્યું … Read more

ગુજરાતમાં લોકડાઉન 5 વાઈરલ મેસેજ અંગે CM રૂપાણીનો ખુલાસો.

ફાઈલ તસ્વીર

પીએમ મોદી દ્વારા જાહેર કરેલ લોકડાઉન 4નો સમયગાળો પૂરો થવા આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં હાલ લોકડાઉન 5 લંબાવવામાં આવ્યું છે અને તમામ છૂટછાટો બંધ કરી દેવામાં આવશે એવો એક મેસેજ વાઇરલ થઇ રહ્યો છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં આ મેસેજને અફવા ગણાવી છે. આ પણ જુઓ : હવે તમને તમારી આંખો ઉપરથી … Read more

ક્વોરન્ટાઇનના સ્ટેમ્પના કારણે થયું ચામડીનું ઈન્ફેક્શન.

ફાઇલ તસવીર

કોરોના ને કારણે ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવતા વ્યકિતઓને ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ હાથમાં મારવામાંઆવે છે. પરંતુ આ ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પના કારણે થયું ચામડીનું ઈન્ફેક્શન આવો જાણીએ વિગતવાર. કોરોના વાયરસના કારણે 20મીએ સુરતનો દોમડિયા પરિવાર જુનાગઢથી સુરતના સરથાણા આવ્યા હતા. જૂનાગઢથી સુરત પરત ફર્યો હતો. સ્યુરાટા થી જૂનાગઢ આવવાને કારણે તેમને ક્વોરન્ટાઈનમાં રહેવું પડ્યું હતું. પરંતુ ક્વોરન્ટાઈન દર્ન્યાન તેમને થયો … Read more

24 કલાકમાં 3 સિંહોના મૃતદેહ મળી આવ્યા.

ધારી ગીર પૂર્વમાં 2 સિંહોના મૃતદેહ મળી આવ્યા છે. તે સાથે ખાંભા પીપળવા રાઉન્ડના ડંકીવાળા વિસ્તારમાંથી બાળસિંહનો મૃતદેહ મળી આવ્યો છે.  24 કલાકમાં 3 સિંહોના મૃતદેહ મળીઆવતા સિંહો પર ફરી આફત આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક જ દિવસમાં સિંહોના ત્રણ મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.  આ પણ જુઓ … Read more

સુરતમાં 65 વર્ષીય વૃદ્ધ 17 દિવસ વેન્ટિલેટર પર રહી કોરોનાને મ્હાત આપી.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ વૃદ્ધ દર્દી 17 દિવસ વેન્ટિલેટર પર જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યા હતા. જે 21 દિવસ પછી કોરોના ને મ્હાત આપી ઘરે પરત થયા છે. હોસ્પિટલની ટીમની યોગ્ય સારવાર હેઠળ મોતના મુખમાંથી બચાવી લેવામાં આવ્યા છે. 65 વર્ષીય ધર્મરાજ રામદેવ પાટીલ ગોડાદરા વિસ્તારમાં આવેલા આસપાસનગરમાં રહેતા હતા. 7 મે ના રોજ … Read more

જૂનાગઢના વંથલીમાં ડબલ મર્ડરની ઘટના, પ્રેમી યુગલની કુહાડીના ઘા ઝીંકી હત્યા

પ્રતિકારત્મક તસવીર

બુધવારે જૂનાગઢમાં વંથલી નજીક કેશોદ હાઈ વે પર આવેલા પેટ્રોલ પંપ પાસે પ્રેમી યુગલની હત્યા કરવામાં આવી હતી. ચારેક મહિના પહેલા માંગરોળ તલુકાના દરસાલી ગામનાં યુવક યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતાં. આ દંપતી તેમજ યુવકની બહેન બાઈક પર કેશોદથી જૂનાગઢ જઇ રહ્યા હતાં. ત્યારે રસ્તામાં પાછળથી બાઈક પર આવેલા બે શખ્સે કુહાડીથી હુમલો કરતા બાઈક ફંગોળાઈ … Read more

અમદાવાદમાં ચલાવાયો ધનવન્તરી રથ, જેમાં ડૉકટર, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ જેવી સેવાઓ છે ઉપલબ્ધ.

અમદાવાદ મ્યુનિસિપલ વિસ્તારોમાં કોરોના મહામારીને નાથવા માટે ગુજરાત સરકારે ધનવન્તરી રથની શરૂઆત કરી છે. આ દરેક રથમાં ડૉકટર, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટની સેવાઓ ઉપલબ્ધ હોય છે. ધનવન્તરી રથને અમદાવાદ શહેરના 14 કન્ટેઇન્ટમેન્ટ વોર્ડમાં ચલાવવામાં આવ્યા. પ્રથમ તબકકામાં 50 ધનવન્તરી રથ દરેક સ્થળે બે કલાક એમ એક રથ દ્વારા રોજના ચાર સ્થળ કવર કરવામાં આવશે. આ રથ … Read more

જાણો અમદાવાદમાં કોરોનાએ આટલા પોલીસોનો લીધો ભોગ ? જાણો ચોંકાવનારી વિગત.

ફાઈલ તસ્વીર

શહેરોમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે કોરોના સામે જંગ લડનારા યોદ્ધાઓ પણ મોટી સંખ્યામાં કોરોનાનો શિકાર બની રહ્યા છે. અમદાવાદમાં ૩૬૧ જેટલા પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે.તેમાં ચાર પોલીસકર્મીઓના મોત નિપજ્યા છે . હાલ, ૮૮ પોલીસકર્મીઓ ને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ પણ વાંચો : રાહુલ ગાંધી : કોરોના … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures