મોડાસાની કાજલ પર દુષ્કર્મને લઈ અભિનેતા રિતેશ દેશમુખે કહ્યું-ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો.
મોડાસાના અમરાપુરની કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી હતી. પોલીસે 4 શખ્સો સામે દુષ્કર્મ અને હત્યા સહિત એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે. ગુજરાતના આ દુષ્કર્મના કેસને લઈને બોલીવૂડ અભિનેતા રિતેશ દેશમુખે ટ્વિટ કરી રોષ વ્યક્ત કર્યો છે. અભિનેતા રિતેશ દેશમુખે … Read more