ભક્તિ સભર માહોલમાં 21 દિવસ ચાલનારા શ્રી અન્નપૂર્ણા મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો.
પ્રથમ દિવસે માં અન્નપૂર્ણા પાસે ભિક્ષા માગતા ભગવાન શંકરના મનોરથ નાં દશૅન કરી ભક્તો ધન્ય બન્યા.. ગુજરાતની ઐતિહાસિક નગરી પાટણમાં ધાર્મિક પર્વ , તહેવારો , ઉત્સવો અને વ્રતોની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગુરુવારના રોજ માગશર સુદ – છઠથી માગશર વદ અગીયારસ સુધી માં અન્નપૂર્ણાનાં ૨૧ દિવસીય મહોત્સવ અને વ્રતનો પ્રારંભ શ્રી પાટણ … Read more