પાટણ એલ. સી. બી. દ્રારા સાયબર ક્રાઇમ ના ગુન્હાઓ નો જનતા ભોગ બનતી અટકાવવા સેમિનાર યોજાયો.
સાયબર ક્રાઇમ ના ગુન્હાઓ ને ગંભીરતા થી લઇ આગામી તહેવારો ના દિવસોમાં જાહેર જનતા આવા ગુન્હાઓનો ભોગ બનતા અટકી શકે તે માટે સાયબર અવરનેશ પ્રોગામો નું આયોજન કરવા સુચના કરેલ જે સુચના આધારે પોલીસ અધિક્ષક પાટણ અક્ષયરાજ (આઇ.પી.એસ.) ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ. વાય.કે.ઝાલા એલ.સી.બી પાટણ સાયબર અવરનેશ બાબતે ગઇકાલ તા.૧૬/૧૦/૨૦૧૯ ના રોજ એક … Read more