ગાંધીના ગુજરાતમાં હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા ઉભી કરી ને પછી…
મહાત્મા ગાંધી(Mahatma Gandhi)ના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાને લઈને ગુજરાતમાં વિવાદ થયો છે. સોમવારે હિન્દુ સેના દ્વારા ગોડસેની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી, જેને મંગળવારે સવારે કોંગ્રેસના કાર્યકરોએ તોડી પાડી હતી. મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડસેને 10 ફેબ્રુઆરી 1949ના રોજ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, ત્યારબાદ 15 નવેમ્બર 1949ના રોજ નાથુરામ ગોડસેને ફાંસી આપવામાં આવી … Read more