અમિતાભ બચ્ચને ટ્વિટર પર રામાયણની ચોપાઈ શૅર કરતા સુંદર સંદેશ આપ્યો.
લૉકડાઉન દરમિયાન અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં કવિતા, પોતાની તસવીર તથા મેસેજ ટ્વીટ કરતાં રહે છે. અમિતાભે રામાયણ પાઠની એક તસવીર શૅર કરતા મહત્ત્વપૂર્ણ સંદેશ આપતા નામ અને નામી વચ્ચેના સંબંધો સમજાવ્યા હતાં. આ તસવીરમાં લખવામાં આવ્યું હતું, સમજવા માટે તો નામ તથા નામી એક જ છે પરંતુ બંનેમાં પરસ્પર સ્વામી તથા સેવકની સમાન પ્રીતિ છે. નામ … Read more