પંજાબમાં 1 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યૂ, કોરોના નિયમો ભંગ કરનારને 1000 રૂપિયા દંડ
Punjab પંજાબ (Punjab)ના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યના તમામ શહરો અને કસ્બાઓમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાતનો કર્ફ્યૂનો આદેશ આપ્યો છે. આ આદેશ 1 ડિસેમ્બરથી લાગુ થશે. તેની સાથે જ કોવિડ સાથે જોડાયેલા નિયમોનું પાલન ન કરવા પર 1000 રૂપિયા દંડની જોગવાઈ રાખવામાં આવી છે. પંજાબમાં કોરોનાની સ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય … Read more