સુપ્રિમ કોર્ટે રાજકોટ આગકાંડને લઇ નારાજગી વ્યક્ત કરી
Rajkot fire સુપ્રિમ કોર્ટે રાજકોટની હોસ્પિટલના આગકાંડ (Rajkot fire) ની ઘટનાને આઘાતજનક જણાવી. કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકો અને તંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલી લાપરવાહીને લઈને સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તે સાથે જ સુપ્રિમે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું કે, આગનો અકસ્માત આઘાતજનક છે અને પહેલીવારનો નથી થયો. જે પણ જવાબદારો હોય … Read more