નવરાત્રિને લઇ ઓરકેસ્ટ્રા કલાકારોનો પ્રશ્ન.
કોરો મહામારીથી અનેક લોકોને આર્થિક રીતે મોટો ફટકો પડયો છે. તેમાં ઓરકેસ્ટ્રા કલાકારોનો પણ સમાવેશ થાય છે. ઓરકેસ્ટ્રા કલાકારો શુભ પ્રસંગોમાં તેમજ નવરાત્રીમાં સ્ટેજ પર કામ કરી પોતાની રોજીરોટી મેળવતા હોઇ છે. છેલ્લા સાત મહિનાથી બેકાર બનેલા ઓરકેસ્ટ્રાના કલાકારો સરકારને સવાલ પૂછી રહ્યા છે કે શું 200 લોકો ગરબા રમશે તો કોરોના નહીં થાય? ઓરકેસ્ટ્રા કલાકરોનું કહેવું … Read more