કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ‘પોસ્ટ Covid -19 મેનેજમેન્ટ પ્રોટોકોલ’ જારી કર્યું
Union Health Ministry દેશમાં કોરોના વાયરસનો કહેર ઓછો થવાને બદલે વધી રહ્યો છે. તેમજ કોરોના સંક્રમણ પણ ખૂબજ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોના દર્દીઓની સંખ્યા 47 લાખની નજીક પહોંચી છે. તેમજ મૃત્યુઆંક વધીને 77 હજારને પાર થઈ ગયો છે. તેમજ રાહતના સમાચાર એ છે કે દેશમાં કોરોના દર્દીઓના સાજા થવાનો દર 77.77 ટકા છે. બીજી … Read more