Uttarakhand border : ઉત્તરાખંડ સરહદે તણાવ, ભારતીય લશ્કરે વધુ જવાનો મોકલ્યા
Uttarakhand border લદ્દાખ સરહદે બાદ ચીને હવે ઉત્તરાખંડ સરહદે (Uttarakhand border) તણાવ સર્જવાનું શરુ કર્યું હતું. જેથી ભારતીય લશ્કરે તરત ત્યાં વધુ કુમક મોકલી આપી હતી. 3 સરહદો પર ભારતના જવાનોને સતર્ક કરવામાં આવ્યા છે. ભારત-ચીન, ભારત-નેપાળ અને ભારત-ભુતાન એમ ત્રણે સરહદો પર આપણા જવાનોને સતર્ક કરી દેવાયા હતા. આ પણ જુઓ : JNUની વિદ્યાર્થિની … Read more