• કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના માતાનું આજે નિધન થયું છે.
  • શક્તિસિંહ ગોહિલે મંગળવારે બપોરે ટ્વિટ કરી માતૃશ્રીના નિધનના સમાચાર આપ્યા હતા.
  • શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરતાં જણાવ્યું કે, આજે મારા જીવનમાં સૌથી મોટી ખોટ પડી છે. મારી માનું નિધન થયું છે.
  • મને પુરો વિશ્વાસ છે કે મારા બધા જ શુભચિંતકોની સંવેદના મારી સાથે છે.
  • કોરોનાની મહામારીને કારણે કોઈ પણ રૂબરૂમાં મળવા ન પધારે.
ફાઈલ તસ્વીર

  • આપ છીએ કે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા છે.
  • તથા હાલમાં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી પણ લડી રહ્યા છે જેને લઈ 19મી જુને મતદાન છે. 
  • શક્તિસિંહ ગોહિલ હાલમાં બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.  
  • પરંતુ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા આજે માતૃશોકમાં છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024